Special Rates for TDS & TCS
- CA Dinesh R Shah and CA Shreya Doshi, Mumbai
- 679
Special Rate for TDS and TCS u/s 206AB OR 206CCA on Non-Filer or Late filer of return of income ( i.e.Beyond 139(1))
Special Rate for TDS and TCS u/s 206AB OR 206CCA on Non-Filer or Late filer of return of income ( i.e.Beyond 139(1))
જૈન ધર્મના બધા ગ્રંથોનું ઉદગમસ્થાન એટલે આગમ
આજે મને તને સોરી કહેવુ છે કે મેં તારા પ્રેમની અવગણના કરી. માં તને થેન્ક્યુ કહેવું છે મને જન્મ આપવા માટે, મને સારા સંસ્કારો આપવા માટે અને અનહદ પ્રેમ આપવા માટે થેન્ક્યુ માં.
Regular renewal of registration of trusts will help the Department to closely monitor activities of trust and will lead to reduction in roving inquiries in the activities of the trust.
વિકટ નથી હોતી પરિસ્થિતિ ક્યારે પણ એટલી કે, સામનો ન કરી શકીએ આપણે.
પ્રથમ સોપાન : વાર્તાલાપ અને શાંત ચિત્તઃ જ્યારે કોઈપણ વ્યક્તિ સાથે વાર્તાલાપની શરૂઆત થાય ત્યારે પહેલા પોતાના તરફથી સદંતર ધીમી ગતિએ બોલવાની શરૂઆત કરવી અને જેટલું બને એટલું સંક્ષિપ્ત (ટૂંકાણમાં) રીતે દર્શાવવું.
તમારા પર કોઈ આંધળો પ્રેમ રાખે ત્યારે તમે એ સાબિત ન કરતાં કે તે આંધળા છે.
તમસો મા જ્યોર્તિગમય અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી દીપક પ્રગટે એ જ સાચું શિક્ષણ.
કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણમાં માટે પાયે ફેરફારની જાહરેાત કરલે છે આ નીતિ પ્રમાણે સ્કૂલ શિક્ષણમાં પાંચમાં ધોરણ સુધી માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે.
નાના બાળકોને ઓનલાઈન વર્ગમાં ‘કોરોના’પર નિબંધ લખવાનું હોમવર્ક આપ્યું તો છોકરાએ લખ્યું ‘કોરોના’ એક નવો તહેવાર છે, તે હોળી પછી આવે છે અને ઘણા દિવસો સુધી ચાલે છે.
વિવાદ સે વિશ્વાસ કાયદા ૨૦૨૦ યોજનાના ફાયદાઓ
દાદા દાદીના લાડ, એમની વાતો,એમની દિનચર્યા, એમની વાર્તાઓ, એમનો સ્નેહ જે કોઈએ માણ્યો હોય એ જ જાણી શકે..
હાથથી લખેલા શબ્દોમાં પ્રેમની મધુરતા ટપકે છે
વર્તમાન જીવનની જેટલી આધિ-વ્યાધિ-ઉપાધિ છે, તે કર્મરૂપ બંધનની પરવશતાથી છે.
સંસ્કાર અને ઈચ્છાની વચ્ચે આજનો ભારતીય યુવાન અટવાઈ ગયો છે, ‘સંસ્કાર’ના નામે એના પર એવી બાબતો કહેવામાં આવે છે કે, જેના વિશે એ પોતે સમજી શકે એ પહેલાં એના મગજમાં એવી રીતે દાખલ કરી દેવાયું છે કે એનાથી મુક્ત થઈ શકતો નથી..
બાળક પાસે તેની માનસિક શક્તિથી વધારે સારા પરિણામોની આશા ન રાખવી જોઈએ.
“ઝ્માને પર ભરોસા કર્નેવાલો, ભરોસે ક ઝમાના જા રહા હૈ,”.
વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ તેના કામ પરથી થાય છે.
Happiness is not the thing to be searched or found anywhere.
It is the feeling to be created on your own.
COVID 19 : Facial mask, Social distancing, Proper sanitizer usage, Avoid attending gatherings, – will be the key to Stay Safe.
મોબાઇલ, વોટ્સએપ, ઇન્સ્ટ્રગ્રમ, ફેસ્બૂક દૂર કરીને સામે વ્યક્તિના ભાવોને પ્રાધાન્યતા આપીએ.
This Scheme is a golden opportunity to settle all the complicated matters.
દુનિયા એકવીસમી સદીમાં જઇ ચુકી છે, કોમ્પ્યુટર યુગ જોરશોરથી શુભારંભ કરી ચુક્યો છે, સોફ્ટવેરની દુનિયામાં બધા અટવાઈ ગયા છે, ઘણો બદલાવ આવી ગયો માનવીમાં, પણ નથી બદલાવ આવ્યો તો માત્ર ને માત્ર નારીની વ્યથામાં.
હજી તો માનવ સર્જિત કોરોનાનો હાહાકાર શાંત નથી થયો, માનવીય યુદ્ધ આરંભાઈ ગયું, ત્યાંતો કુદરતનો કહેર વાવાઝોડું, ધરતીકંપ, મેઘરાજાની પધરામણી તે પણ અનરાધાર !
If PANDEMIC Covid-19 Has Brought Mankind To A Grinding Halt And Compelled The Human Race To reflect, Look Back, Spiritual Way Of Life Shows The Way…
મને ચિંતા જ નથી
કેમ કે
મને દુનિયાની શેષ માત્ર પણ પરવાહ નથી.
there is more to you than you have yet to know. So break this stigma. You’re you.
‘દીકરી’ શબ્દ સાંભળતા જ વાત્સલ્યમૂર્તિ, લાગણીશીલ, સહનશીલતાની મૂર્તિ દેખાય છે.
કોરોના સંક્રમણ - લોકડાઉન - ધાર્મિક સંસ્થાનો દેરાસર - ઉપાશ્રય - આયંબિલ ખાતા બંધ.
સ્વર્ગ જેમ આપણે સમજીએ છીએ એ કાલ્પનીક પ્રમાણે નથી.
લગ્ન એટલે સંસ્કૃતમાં "cJ²' ધાતુ પરથી બન્યો છે એનો અર્થ સ્પર્શ દ્વારા મિલન થાય છે.
૧) જિંદગી તમને રડવાના સો કારણો આપે, તો એને બતાવી દો કે તમારી પાસે હસવાના હજાર કારણો છે!
૧) ગુગલ એપના બેંકીંગ વેબસાઈટ (website) થી ક્યારે પણ બેંકીંગ પ્રવૃત્તિ ન કરશો.
ભારતીય સંસ્કૃતિનું સૌથી મજાનું પાસું છે તહેવારો.
સારું કરવાથી ભગવાન પણ આપણને ખૂબ જ શક્તિ- માનસિક તાકત આપશે, આપનું આરોગ્ય પણ સારું રહેશે, આપનું મનોબળ, ઈમ્યુનિટી પણ સારી રહેશે.
Tried to write something from my own thoughts.
No resemblance to any articles
કચ્છી ગુજર્ર ડૉકટરની વિશ્વમાં વિવિધ જગ્યાએ રહેતાં દર્દીઓની કાર્ડિયાક સંભાળ
કહેવાય છે કે કોઈનું સારું થતું હોય તો મૌન રહેવું કે ખોટું બોલવામાં કાંઈજ વાંધો નથી.
ચેરીટેબલ તથા ધાર્મિક ટ્રસ્ટના ઈન્કમટેક્ષ કમીશ્નર પાસે કલમ ૧૨એ, ૧૨એ.એ તથા ૮૦જીમાં ફરીથી રીન્યુઅલ કરવાનો કાયદો તા.
આપણા બધાંની જિંદગીમાં પ્રશ્ર્નો તો હજારો હશે પરંતુ તેનો ઉતર માત્ર એ છે " થઇ જશે ", આ થઈ જશે શબ્દ જ આપણને એક પોઝિટિવ આશા જગાડે છે અને જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. એક નવી દિશા તરફ આગળ વધી શકીએ છીએ.
ટીવી શ્રેણીમાં રામાયણ સિરિયલમાં સીતાજીને દિયર લક્ષ્મણજીએ ચૌદ વરસના વનવાસમાં સીતાભાભીને કહેયું હતું કે ભાભી મે લક્ષ્મણ રેખા દોરી છે એમાં જ રહેજો, આ રેખા પાર કરીને ન જજો ,
સંગર્ષોમાઠી જિતાડનાર, હારને જીતમાં બદલનારા હમેશા ઊચાઇના શિખરને પ્રાપ્ત કરીને હમેશા વિનંર્મ બનવું એ પુત્રીને શિખ્વ્તા હોય છે.
આમાં મારું સ્થાન કયાં? આ મારું શબ્દ કોનો નિર્દેશ કરે છે? મારું મતલબ "આત્મા" પણ માની શકીએ. આત્મા પૂછે છે કે આ સંસારની ઝંઝાળમાં અટવાયેલો હે માનવી! આમાં મારું સ્થાન કયાં છે?
સોશ્યલ મીડિયા માટે ખુબ જ પ્રચલિત એવો આ શબ્દ ફોરવર્ડ .
રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમિયાન ૧૦ વાતો જણાવી હતી જે વિદ્યાર્થીઓને શિખવવામાં નથી આવતી.
પોતાની કાર્ય શક્તિ પારખીને કાર્યને સુસજ્જ કરીને કરકસરતા કેળવીએ
જેમ કે નાનો છોડ કુણો હોય છે, જેમ કે આપણી બાલયાવસ્થા, પછી થોડો મોટો છોડ એ યંગ અવસ્થા, વડલારૂપી વૃક્ષએ વૃદ્ધાવસ્થા
કોઈ કામ નાનું નથી મોટું નથી, કોઈ કામમાં શરમ જેવુ ન રાખો, બસ કાર્ય કરતાં રહો.
ક્યારેય દરદી થઇ કોઈને પણ હોસ્પિટલમાં જવું ના પડે એવી પ્રાર્થના દરેક માનવી કરતો જ હોય, અરે!
કોરોનાનો ડર એટલો ફેલાતો જાય છે કે તેને અવસરમાં બદલી નાખવા માટે આજે બધી જ મલ્ટીનેશનલ કંપનીઓ આતુર અને સક્રિય છે.
લોકડાઉનના પાંચમા ચરણથી આપણે સૌ એક નવી દિશા - નવા વિચારો - નવા અભિગમ - નવા ઉમંગ સાથે નવી શરૂઆત કરી રહ્યા છીએ.
This article is about daily life changes during COVID-19 epidemic.
જિંદગીની વ્યાખ્ય। વ્યક્તિ એ વ્યક્તિ એ બદલાય છે અને જીવાય છે સાથે સાથે જીતાય પણ છે.
Parenting is not about who is a better parent or who makes child more smile or who plays with him more.. Parenting is never one person's job... It's always been a joint effort.
જીવવી છે આવી જિંદગી તો ચાલ જીવી લઇએ---બધાની સાથે, બધાની પાસે, પોતાની સાથે ……
કહેવાય છે ઘર એ તો ધબકતા હ્રદયથી બને છે, ફકત પથરોથી ઘર બનતું નથી.
Hello friends: Learn how to make Pizza without Oven in a single pan and like & share the video.
Article about Qualities we should adopt to fight with Corona Virus.
In this writeup, an attempt has been made to understand the implications of
introduction of proviso to Section 2(15) for charitable trusts.
Problems & Possible Measures For Revival Of Economy From Covid 19 Lockdown (A Tax Perspective)
Budget 2020 – Changes in Charitable Trust and Exempt Institution Taxation
Authored by CA Dinesh R. Shah & CA Shreya A. Doshi
લગ્નોત્સુક યુવક-યુવતીઓને આદર્શ ગૃહસ્થ કે ગૃહિણી બનવા માટેનું માર્ગદર્શન:
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)
Comfort to discomfort is something that all youngsters must put in efforts to lead this sort of life.
પગ નહીં, હાથ ખેંચ તું, મંડી નહીં તે તેજી લાવીશ તું...
ભારત પહેલું હતું અને પહેલું હંમેશા રહેશે.
પક્ષી દર સાલ પોકાર કરે છે કે ક્યાંક અટકો, કાંઈક સમજો, તમારું જીવન તમને વહાલું છે તેમ અમારું જીવન અમને વહાલું છે.
શ્રી શાંતિનાથજી સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
ગુજરાત વિધાન સભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નને પરિણામે બહાર આવ્યું કે તા.
ફિઝિકલ પ્રોબ્લેમ હોય કે સોશ્યલ ઈકોનેમિક્સ એને સ્વીકારીને તમે આગળ વધી શકો છો. પોઝીટીવ રહીને મહેનત કરીને તેને હરાવી શકો છે.
મિત્રો સૌ પ્રથમ તો દેશ વિદેશમાં વસતા સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભુજોડી ખાતે વર્ધમાન નગર તરીકે જૈનોની એક વસાહત છે. જ્યાં પ્લોટ અને તૈયાર બંગલા છે અને આપણે બધા જૈન અહીં રહીને આ જગ્યા ને હજી વધારે વિકાસ કરી શકીયે એમ છીએ. તો જે લોકો નાં મકાન છે તે જરૂર વિચાર કરે.
શ્રી ધર્મનાથજી સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
૨૦૨૦ નવું વર્ષ, નવા સપના, નવી આશા, નવા સંકલ્પ, આ બધું પૂર્ણ કરવાની ઈચ્છા- ધગશ-ઉત્સાહ ને તનતોડ મહેનત માટે આપણે પહેલેથી જ તૈયારીઓ કરવા લાગીએ.
રસ્તે જતાં એક કરમાયેલા-કચડાયેલા પુષ્પને જોઈ મનમાં થયું દિલને હરી લેનારું, સુંદર મજાના આ ફૂલનું રૂપ- મસ્ત મજાની નજાકત બધું જ સાવ નામશેષ થઈ ગયું આમ છતાંય એની મહેંક હજુય જીવંત છે.
એક સમાચાર અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા વર્ષે હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાથી આશરે સાત હજાર લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં.
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
શ્રી જી.ટી.
સ્નેહ જીવન જીવવાનું કારણ છે.
A beautiful journey from an engagement to Marriage...
આજકાલ આપણા સમાજમાં છોકરાઓ મોટી ઉંમર થાય ત્યાં સુધી સમાજમાંથી આવતા કહેણમાંથી કોઈ કન્યાને પસંદ કરીને સગપણ/લગ્ન કરી લેતા નથી.
છેલ્લા ૨૯ વર્ષમાં ત્રીસ હજારથી વધુ વખત પગપાળા વિહાર કરી ટૂંક સમયમાં જ દીક્ષા જીવનના ૩૦મા વર્ષમાં પદાર્પણ કરનાર પ.પૂ.
આપણે પ્રભુતામાં પગલાં માંડીએ છીએ ત્યારે અવશ્ય માળા પહેરીએ છીએ.
ચોખ્ખા ઘરનું આંગણું ને ચોખ્ખા ઘરનો ચોક, ચોખ્ખા ઘર, કપડાં થકી માણસ બહુ સોહાય છે.
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; દ્વિતીય વિજેતા
તાણમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાય છે મુક્ત હાસ્ય. જેમ સુપાચ્ય ભોજન સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે, તે જ પ્રમાણે મુક્ત હાસ્ય તન-મનને તંદુરસ્તી બક્ષે છે.
‘વિશ્વની વિવિધતાને નિહાળવા પ્રવાસે જજો, વિશાળતા સંસ્કારશૈલીની નિહાળવા પ્રવાસે જજો,
પ્રકૃતિની અનુપમતાને પામવા તમે પ્રવાસે જજો, માનવ હૃદયની ભીનાશને માણવા પ્રવાસે જજો.’
સરળતા, સહજતા અને નિજતામાં રહેવાથી વધુ આહ્લાદક બીજું કશું નથી.
ધનતેરસ અને દિવાળી તહેવારોના રાજા તરીકેનું સ્થાન- માન ધરાવનાર સહુના પ્રિય તહેવાર.
જૈનોના દરેક પર્વનો રાજા આઠ દિવસ તપ, ત્યાગ, જીવદયા, અનુકંપા ને પાપ ધોવાનું પશ્ચાતાપ એટલે પર્યુષણ પર્વ.
હમેં રોક શકે યે જમાનેમેં દમ નહીં, હમ સે હૈ જમાના, જમાને સે હમ નહીં।’
સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે ‘મા અમૃતમયી યોજના, ‘અકસ્માત વીમા યોજના’જેવી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ આ આરોગ્યની તમામ યોજનાઓનો લાભ આમજનતાને કેટલો મળશે?
Use your Smile to Change the World,
Don't let the world Change your smile.'
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા
સંસ્કૃતનું સાહિત્ય અને કાવ્ય મધુર અને ઉત્તમ સુભાષિતોથી ભરપુર છે.
૧) કર્મનો ઉદય કલંકરૂપ નથી પણ કર્મનો બંધ કલંકરૂપ છે.
શ્રી વાસુપૂજ્યનાથ સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
Sometimes it is the Simple Things that give the Highest Level of Satisfaction !!!
આજના જમાનામાં બાળકો તેમજ યુવાવર્ગ સ્કૂલ કે કૉલેજમાં ભણવા જતા હોય તો ત્યાં છોકરાઓની છોકરીઓ સાથે કે છોકરીઓની છોકરાઓ સાથે મૈત્રી થઈ જાય છે.
આપ સૌના સહકારની અપેક્ષા...
Enjoy each movement of our whole life and make more memories.
આજના માણસોની જે જે મહત્ત્વાકાંક્ષાઓ છે તેમાં સૌથી અગ્રીમ પૈસા અને સત્તા છે. જેમાં પછી તેના માટે કંઈ પણ કરી શકે છે અને આમાં તેણે આ દુનિયામાં શેના માટે અવતર મળ્યો છે તે ભૂલી જવાય છે.
હું શ્રાવકના ૧૨ વ્રત (અમુક આજીવન અને અમુક હર વર્ષે) અને ૧૪ નિયમ લઈને તેને સાચી રીતે પાળી શકું એવી શક્તિ આપજો.
આવો આપણે આ પાંચ કર્તવ્યોરૂપી પંચરંગી પુષ્પોથી પર્વાધિરાજના પાવન વધામણા કરીએ.
ચૌદ પૂર્વધર યુગપ્રધાન મહર્ષિ શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ નવમા ‘પ્રત્યાખ્યાન પ્રવાહ’નામના પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ બનાવ્યું.
શ્રી શ્રેયાંસનાથ સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
મુંબઈની નાયર હોસ્પિટલની કૉલેજ હોસ્ટેલમાં એક મહિલા ડૉકટરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યાના સમાચાર જાણી ખૂબ દુઃખ થયું.
Today when every industry and business is facing tremendous slowdown, this article point outs toward things we should do and what we should not.
ચોમાસું એટલે તપશ્ચર્યાની મોસમ જીવોની વિરાધનાથી દૂર રહીને આરાધના કરવાનું અવલંબન.
વ્યક્તિ એ સમાજનો અંગ છે. સમાજ દ્વારા તેની ઓળખ ને અસ્તિત્વ છે.
શ્રી શ્રેયાંસનાથ સ્વામી : જૈન મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
માનવીનું જીવન બહુ કીમતી છે તેને આપઘાત કરીને ટૂંકાવવું ન જોઈએ.
How to stay happy in any situation of our life
Article is about the people of society who is always create a problem and blame the people who is getting success because of their hard work and time.
પિતાએ બનાવી પુત્રીનાં નામથી પ્રખ્યાત કાર (ગાડી) વર્ષ ૧૦૦ની આસપાસનો સમય.
હમણાં જ તહેવારોની વણઝાર આવી, હરવું-ફરવું- મોજ-મસ્તી કંઈક સારું કરવું કે સ્વીકારવું.
આખા વિશ્વમાં ડાયાબિટીસ એટલે મધુપ્રમેહનું પ્રમાણ વધતું જાય છે.
થોડી મજાક મસ્તી કરવા જતાં પોતાની કિંમતી જિંદગી ગુમાવવી ન પડે તે ધ્યાનમાં રાખવું જોઈએ.
હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા - એનેમિયાથી મુક્ત થવા ખોરાકમાં ફેરફાર કરવો આવશ્યક છે.
૧) કાયદાના દાયરામાં, યંત્રણામાં ન આવતી ડીપોઝીટો સ્વીકારવાની યોજના, સ્કીમો પર બંદી (મનાઈ) કરતો વટહુકમ ૨૦૧૯.
* જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો.
૧) દરેક દિવસ નવો, દરેક રાત નિરાલી છે, મા-બાપનો પ્રેમ પામીએ તો દરરોજ દીવાળી.
નિરાભિમાની રહીશું તો આપણા જીવનના અમુક હિસ્સામાં જ નહીં પરંતુ સમગ્ર જીવનમાં વસંત છવાયેલી રહેશે અને સમાજના દરેક વ્યક્તિ તરફ આપણને નિર્વ્યાજ પ્રેમ અને આદર અનાયાસે પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીઓને પોતાના મા-બાપ તરફથી ઠપકો મળવાની કે પછી સમાજમાં પોતાને નીચા જોણું થવાની ચિંતા આત્મહત્યા તરફ દોરી જાય છે.
વસંત એટલે ખીલવાની મોસમ,
અમે લેખ લખવા બેઠા અને લેખનું ઉપર મુજબનું શીર્ષક આપ્યું બરાબર એ જ ટાઈમે અમારા એક મિત્રે અમારા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો!
ભારતીય સંસ્કૃતિનું સૌથી મજાનું પાસું છે તહેવારો.
એક બાળકના જન્મ સાથે મા-બાપના જન્મ થાય છે.
વર્તમાનપત્રો કે ટી.વી.માં પ્રથમ સમાચાર છેડછાડના જ હોય છે.
(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત)
વહુને સમજવા માટે દરેક સાસુને દીકરીની જરૂર છે અને સાસુને સમજવા માટે વહુને ભાભીની જરૂર હોય છે.
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા - ૨૦૧૭)
Can You Really Compete With E-Commerce Sites, Malls, Big Brands?
૧) શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા, લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પરથી જ નક્કી કરે છે.
આપણે દરેક જણે સમજી લેવું જોઈએ કે આપણે જે કંઈ કમાઈએ છીએ તે ખરેખર તો ઈશ્વરની દેન છે.
Children don't belong to us like our esteemed property but they come through us in this beautiful world to achieve their higher goals.. Our job is to give the direction.
ઈન્કમટેક્ષ સમયસર તથા પ્રામાણિક રીતે ભરવાના ફાયદાઓ....
કોઈની પણ નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે.
૧) મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગી બદલી શકો છો.
૧) સૌથી ઉત્તમ દવા હાસ્ય છે, સૌથી ઉત્તમ સંપત્તિ બુદ્ધિ છે, સૌથી ઉત્તમ હથિયાર ધૈર્ય છે, સૌથી ઉત્તમ સલામતી વિશ્વાસ છે. અને આનંદની વાત એ છે કે આ બધું મફત છે.
૩૧ બાબતો જે મને લાગે છે કે મેં આજે જાણી તે અગર પહેલાંથી જ જાણી લીધી હોત તો..
It’s all about Indian festivals n Indian culture...the joy of fun of celebrating festival with friends and family is uncomparable.
જીવનમાં કેટલાક પ્રસંગોની છાપ હૃદય પર કાયમ માટે અંકિત થઈ જાય છે. વર્ષોના વર્ષો વીતતા રહે તો પણ એ ઘટના જાણે હજુ હમણાં જ બની હોય તેમ આંખો સમક્ષ તાદૃશ બની જાય છે.
આજની ટેન્શનભરી જિંદગીમાં, બુલેટ ટ્રેઈનની ઝડપે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં અને અમદાવાદમાં શહેરીજનોને ધુણાવતા ‘ભૂવાઓ’ના સામ્રાજ્યમાં ‘બૂરે દિન’ક્યારે જશે તેની રાહ જોવામાં ને જોવામાં બીજું ઈલેક્શન બારણે ટકોરા મારી રહ્યું છે!
આ લેખ લખ્યા પહેલાં મારા સર્વે ગુજર્ર ભાઈ-બહેનોને નૂતન વર્ષના અભિનંદન.
Sometimes, what matters the most is not capturing the moment but rather living it.
As year 2018 comes to an end, let’s bid the last year an Adieu with a Flashback.
The market pays a premium for simple stories. Stay away from the onions where you have to peel back multiple layers to understand them....
વસંત એટલે સામાન્ય ભાષામાં વિકાસ, પલ્લવિત થવું, આનંદ ઉભરાવવું કે સદાબહાર રહેવું.
‘સાહિત્ય સ્પર્ધા’ના આયોજનથી ગુજરાતી સાહિત્યનું તથા માતૃભાષાનું ગૌરવ વધે તથા નાના-મોટા ભાઈબહેનોને પોતાના વિચારો લેખન દ્વારા પ્રસ્તુત કરવાનો અવસર મળે છે. નિબંધ-લેખનના આયોજન બદલ હું શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ તથા ‘કચ્છ ગુર્જરી’પરિવારનો હાર્દિક આભાર માનું છું.
જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
આપણા દેશમાં ૬૦ વરસથી વધુ ઉંમરની વ્યક્તિઓની સંખ્યા દસ કરોડથી પણ વધારે થઈ ગયેલ છે.
The article throws light on one of the important aspects of Financial planning i.e. Legal Heir Vs Nominee. It states the importance of nomination along various classes of assets.
કોઈની પણ સામે એક આંગળી ચીંધતાં પહેલાં જોઈ લ્યો ત્રણ આંગળી પોતાની તરફ આપોઆપ વળેલી જ હોય છે.
સિનિયર સિટીઝનોને કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર તરફથી મળતા લાભો..
જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
A story of a father and a daughter who don’t have much time together.
૧૯ મી સદીનું વેકેશન ખૂબ જ સુંદર અને ભવ્ય હતું. મોજેમોજ હતી અને પરિવારની એકતા હતી. ન મોબાઈલ હતો, ન ટીવી હતું, છતાંય ભરપુર મનોરંજન હતું.
પોતાના ભાવોની વિશુદ્ધિથી જ ભક્તના અનંત કર્મોની નિજર્રા થાય છે.
વિજ્ઞાનની સાથે દોટ મૂકવાની સાચા જૈનને ક્યારેય જરૂર નહીં જ પડે
જનકલ્યાણ મેડીકલ સોસાયટીનું સંકુલ વિશાળ સ્વાસ્થ્ય સેવા સંકુલ તરીકે અધ્યતન સુવિધાઓ ધરાવે છે.
શ્રી કચ્છી ગુજર્ર જૈન જ્ઞાતિ સમાજ તેનો દશાબ્દ પર્વોત્સવ મનાવવા થનગની રહ્યો છે.
ભુજ સમાજ સ્થાનિક સમાજ તથા અન્ય સમાજના ઉત્કર્ષ માટે સારો એવો ફાળો આપી બહુમૂલ્ય સેવા બજાવી રહ્યો છે.
IF MIND IS WOUNDED, FORGIVENESS HAS HEALING POWER,
IF ANGER IS DISEASE, FORGIVENESS IS THE MEDICINE,
IF RESENTMENT IS DARKNESS, FORGIVENESS IS SUNLIGHT.
સંસારમાં જન્મથી જ વૈરાગ્ય, સન્યાસપણું, જ્ઞાન, ધ્યાન અને ઉચ્ચ ચિંતન દ્વારા ધર્મ સાધનાનો માર્ગ પ્રશસ્થ કરી તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામી સિદ્ધ થઈ વર્તમાન કાળે સિદ્ધ શિલામાં બિરાજે છે.
કુદરતની વસંત તો સમય અનુસાર જ માણવા મળે. જીવનમાં વસંત તો હર ઘડી - હર સંજોગ હર
પરિસ્થિતિમાં માણવાની અદ્ભુત કળાનો અઢળક ખજાનો આપણામાં જ છે.
A few simple tips that we can keep in mind, if we have an ageing parent or relative at home.
પ્રાથમિક શિક્ષણ અને ધર્મ એક સિક્કાની બે બાજુ સમાન છે.
સમાજની પારાશીશી સમાન ‘કચ્છ ગુજર્રી’ વધારેને વધારે પ્રગતિનું સોનેરી સ્વપ્ન સાકાર કરે અને ઉન્નતિના શિખરો સર કરે એ જ શુભકામના.
સમસ્ત કચ્છી ગુર્જર જૈન સમાજના વૈશ્વિક સ્તરને સ્પર્શતી બે શકવર્તી ઘટના ગયા મે મહિનામાં મુંબઈના ક્ષિતિજેથી અવતરી.
અલગ અલગ લોકોની જુદી જુદી મહત્ત્વાકાંક્ષા હોય છે. કોઈની મોટા બનવા માટેની, તો કોઈની ધનવાન બનવાની હોય છે. કોઈની માન- સન્માન પામવાની મહત્ત્વાકાંક્ષા હોય છે. આજના યુગમાં છોકરા-છોકરીઓને વિદેશ જવાની ઈચ્છા હોય છે. કોઈ વૈજ્ઞાનિક લોકો પણ પોતાનું નામ કમાવા ઈચ્છે છે. હું પણ એક વ્યક્તિ છું મારી પણ કંઈ મહત્ત્વાકાંક્ષા છે.
This one is about Superheros. How we spend each moment with heros, but fail to realize. After all, mothers are superheros.
માનવીભવ આપણને એકજ વખત મળે છે તે પણ ચોર્યાસી લાખ ફેરા ફર્યા પછી પુણ્ય ચડિયાતા હોય તોજ.
‘મોતની ઘડી સુધી જો નહીં કરો ધરમ, ક્યાં થશે જનમ મારો ક્યાં થશે જનમ’
A serious write up on the seriousness of Today's Life and the demands that it brings along.
જીવનને જોવામાં જો તમે સારી બાબતો કેળવશો તો તમારી આંખ શુભત્વને સતત પામશે.
(આપણે ભગવાન શ્રી આદિનાથ સ્વામી, શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી નેમનાથ સ્વામી, શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી મહાવીર સ્વામીના જીવન ચરિત્ર વિશે કેટલુંક જાણીએ છીએ, પરંતુ બાકી ૧૬ તિર્થંકરો વિશે ખૂબ જ ઓછો પરિચય ધરાવીએ છીએ. તેથી તમામ ૨૪ તિર્થંકરોનાં જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવા પ્રયત્ન કરીશું.)
Proverbs were the strongest advices that we got in our childhood. Re-living them now in their Truest Terms!
With Monsoon just around the corner, Let us celebrate Rains and Mumbai's Love Affair and all the wonderful things that it brings along.
The main retrograde in the life of the people that makes them fail many times is their fears. So the article encompasses some words about fear.
કુદરત ની આ સૃષ્ટિ માં જડ કે ચેતન દરેક ને પોતાનો સ્વભાવ હોય. જન્મ થી જ લોહી માં વણાયેલો હોય. સારો પણ હોય ને ખરાબ પણ હોય. તે જલ્દી થી બદલાઈ ન શકે, પણ જો તેને મઠારવા માં આવે તો અદભુત કળાકૃતિ જરૂર બનાવી શકાય.
જિંદગી ખૂબસૂરત છે. જિંદગી જીવવા જેવી છે, ઉજવવા જેવી છે.
ગુસ્સો કરવાથી સ્વભાવ ચિડિયો થઈ જાય છે. કાર્યક્ષમતા ઘટી જાય છે. અનુક્રમે વિકાસ અટકી જાય છે.
હસતાં બાંધેલાં કર્મ રડતાં પણ નહીં છૂટે.
‘કચ્છ ગુજર્રી’એ નવા નવા આયામો સિદ્ધ કરવા માંડ્યા છે. એ માટે સંપાદકો અને સંચાલકોને ખૂબ ખૂબ ધન્યવાદ.
મહત્ત્વાકાંક્ષા વગરની વ્યક્તિ સઢ વગરના વહાણ જેવી હોય છે.
This article is about all the pain you can ever feel but still have a will to value yourself more than the person causing you the pain.
હું ક્યાં પણ પ્રવાસ કે પીકનીકમાં જાઉં તો એ દરમિયાન બહેનો પ્રવાસનો આનંદ લુંટાવવાને બદલે જ ઘરની વાતો. ‘સાસુ આમ- જેઠાણી તેમ’વગેરે વગેરે.. સત્સંગમાં જાઓ તો પણ બહેનોને કામવાળીની ચિંતા, કૂકરની ત્રણ સીટીનું ટેન્શન, પરીક્ષા, બાળકો વગેરેથી હંમેશા ચિંતિત જ હોય ત્યારે હું અવનવી વાતો કરીને એ લોકોને હસતા કરું.. મને થાય કે મહિલાઓ હસવી જ જોઈએ. આ ઉપરથી મેં નિબંધ લખ્યો છે.
This article is about giving your special one that one chance which will change both your lives forever.
This article is about how a person can change their entire life upside down for the better good.
In this smart world remember The 10 digit Health number 9856222110 to keep you fit!
The article covers what Will is and the need and importance of preparing a Will.
Food was considered as a source of strength and a gift from God.
The nights are always more intense than the days. Everything gets magnified ten folds. One can appreciate everything better, be it the sounds of cricket or the deafening silence.
‘શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, ને (આપણો) કચ્છડો બારે માસ.’
જે સંયોગ મળ્યો છે તેને હસતાં મોઢે સ્વીકારી લો અને તો જ દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહિ કરી શકે. જે પરિસ્થિતિમાં કુદરતે રાખ્યાં છે એ જ પરિસ્થિતિમાં રાજી રહેતાં શીખો.
મહત્ત્વાકાંક્ષા જીવનને શિખર પર પહોંચાડતી જડીબુટ્ટી છે.
દરેક પ્રાણીઓમાં માનવને બુદ્ધિશાળી કહ્યો છે કેમ કે તે પોતાના બુદ્ધિ, ચાતુર્ય વડે કોઈપણ કામને પાર પાડી શકે છે. ફક્ત જરૂર છે માત્ર તકને ઝડપવાની, પારખવાની.
આપણા મન અને વિચારો થકી જ આપણા જીવનનું ઘડતર થાય છે. સકારાત્મક વિચારો જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે તો નકારાત્મક વિચારોી તેથી વિપરિત અસર થાય છે.
માંદગીને સહર્ષ સ્વીકારીને વર્ષોના કર્મો કદાચ કલાકમાં ક્ષય થઈ શકે, કોઈપણ માંદગી વ્યક્તિને દુઃખી નથી કરી શકતી, પણ વ્યક્તિ માંદગીને કેમ પકડે છે એના ઉપર એની તીવ્રતાનો આધાર છે.
Everyone needs to have a safety valve - a way to relax or take a break from a stressful situation.
History and mahima of Lord Anthrikshji Parshvanath
Accepting Yourself as who you are is the first step to Success. Accept yourself, and rejoice!
ભૂમિ ગમે ત્યાંની હોય પણ જો માદરે વતન હોય તો તેના ઉલ્લેખ માત્રથી બાગબાગ થઈ જવાય છે.
કુદરત તરફથી માનવજાતને હાસ્ય નામનું અદ્દભુત ઔષધિ ભેટરૂપે મળેલ છે જે માણસ જન્મતાંની સાથે જ એને આજીવન વાપરી શકે છે. હસતો માણસ તાજા વહેતા ઝરણાની જેમ તાજગી વેરતો જાય છે.
જરૂરિયાત પ્રમાણે અને અનુકૂળતા હોય, તક મળે અને નવી ભાષા શીખવાની ધગશ હોય તો જ વ્યક્તિ એકથી વધારે ભાષાઓનું જ્ઞાન મેળવવા સમર્થ બનતા હોય છે.