general

Special Rates for TDS & TCS

Special Rate for TDS and TCS u/s 206AB OR 206CCA on Non-Filer or Late filer of return of income ( i.e.Beyond 139(1))


વિશિષ્ટ જન્મ મુબારક

જૈન ધર્મના બધા ગ્રંથોનું ઉદગમસ્થાન એટલે આગમ


દીકરીના અંતરની અભિવ્યક્તિ

આજે મને તને સોરી કહેવુ છે કે મેં તારા પ્રેમની અવગણના કરી. માં તને થેન્ક્યુ કહેવું છે મને જન્મ આપવા માટે, મને સારા સંસ્કારો આપવા માટે અને અનહદ પ્રેમ આપવા માટે થેન્ક્યુ માં.


RENEWAL OF REGISTRATION U/S 12AA AND 80G

Regular renewal of registration of trusts will help the Department to closely monitor activities of trust and will lead to reduction in roving inquiries in the activities of the trust.


શું છે?

ભ્રમણા અને હકીકત વચ્ચે નું અંતર શું છે?


જિંદગી શું છે?

૧) દરેક માણસના હૃદયમાં બે જિંદગી હોય છે.


દૃઢ સંકલ્પ

વિકટ નથી હોતી પરિસ્થિતિ ક્યારે પણ એટલી કે, સામનો ન કરી શકીએ આપણે.


આત્મચિંતન

પ્રથમ સોપાન : વાર્તાલાપ અને શાંત ચિત્તઃ જ્યારે કોઈપણ વ્યક્તિ સાથે વાર્તાલાપની શરૂઆત થાય ત્યારે પહેલા પોતાના તરફથી સદંતર ધીમી ગતિએ બોલવાની શરૂઆત કરવી અને જેટલું બને એટલું સંક્ષિપ્ત (ટૂંકાણમાં) રીતે દર્શાવવું.


કાશ ! પહેલા સમજ્યો હોત તો

તમારા પર કોઈ આંધળો પ્રેમ રાખે ત્યારે તમે એ સાબિત ન કરતાં કે તે આંધળા છે.




સંપાદકની કલમે

કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણમાં માટે પાયે ફેરફારની જાહરેાત કરલે છે આ નીતિ પ્રમાણે સ્કૂલ શિક્ષણમાં પાંચમાં ધોરણ સુધી માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે.


કોરોના વિશે નિબંધ

નાના બાળકોને ઓનલાઈન વર્ગમાં ‘કોરોના’પર નિબંધ લખવાનું હોમવર્ક આપ્યું તો છોકરાએ લખ્યું ‘કોરોના’ એક નવો તહેવાર છે, તે હોળી પછી આવે છે અને ઘણા દિવસો સુધી ચાલે છે.






ઘરને બનાવો ઉપવન

કહેવાય છે ઘર એ તો ધબકતા હૃદયથી બને છે?






સંકલ્પ-વિકલ્પની મથામણ

વર્તમાન જીવનની જેટલી આધિ-વ્યાધિ-ઉપાધિ છે, તે કર્મરૂપ બંધનની પરવશતાથી છે.


આજનો ભારતીય યુવાન

સંસ્કાર અને ઈચ્છાની વચ્ચે આજનો ભારતીય યુવાન અટવાઈ ગયો છે, ‘સંસ્કાર’ના નામે એના પર એવી બાબતો કહેવામાં આવે છે કે, જેના વિશે એ પોતે સમજી શકે એ પહેલાં એના મગજમાં એવી રીતે દાખલ કરી દેવાયું છે કે એનાથી મુક્ત થઈ શકતો નથી..


સંપાદકની કલમે

બાળક પાસે તેની માનસિક શક્તિથી વધારે સારા પરિણામોની આશા ન રાખવી જોઈએ.


હસ્તાક્ષર

સદાચાર એ સૌથી મોટો ગુણ છે.





Definition of Happiness

Happiness is not the thing to be searched or found anywhere.
It is the feeling to be created on your own.


COVID 19 - How It Rules On Heart

COVID 19 : Facial mask, Social distancing, Proper sanitizer usage, Avoid attending gatherings, – will be the key to Stay Safe.




નારીની વ્યથા

દુનિયા એકવીસમી સદીમાં જઇ ચુકી છે, કોમ્પ્યુટર યુગ જોરશોરથી શુભારંભ કરી ચુક્યો છે, સોફ્ટવેરની દુનિયામાં બધા અટવાઈ ગયા છે, ઘણો બદલાવ આવી ગયો માનવીમાં, પણ નથી બદલાવ આવ્યો તો માત્ર ને માત્ર નારીની વ્યથામાં.


નોકરી

હજી તો માનવ સર્જિત કોરોનાનો હાહાકાર શાંત નથી થયો, માનવીય યુદ્ધ આરંભાઈ ગયું, ત્યાંતો કુદરતનો કહેર વાવાઝોડું, ધરતીકંપ, મેઘરાજાની પધરામણી તે પણ અનરાધાર  !


Spiritual Way Of Life Shows The Way

If PANDEMIC Covid-19 Has Brought Mankind To A Grinding Halt And Compelled The Human Race To reflect, Look Back, Spiritual Way Of Life Shows The Way…


ચિંતા

મને ચિંતા જ નથી
કેમ કે
મને દુનિયાની શેષ માત્ર પણ પરવાહ નથી.


Battles

there is more to you than you have yet to know. So break this stigma. You’re you.




વ્હાલનો દરિયો

‘દીકરી’ શબ્દ સાંભળતા જ વાત્સલ્યમૂર્તિ, લાગણીશીલ, સહનશીલતાની મૂર્તિ દેખાય છે.


શો મસ્ટ ગો ઓન

કોરોના સંક્રમણ - લોકડાઉન - ધાર્મિક સંસ્થાનો દેરાસર - ઉપાશ્રય - આયંબિલ ખાતા બંધ.




થોડામાં ઘણું

૧) સ્ત્રીનો જન્મ ત્રણ વાર થતો હોય છે.


પાવર પંચ

૧) જિંદગી તમને રડવાના સો કારણો આપે, તો એને બતાવી દો કે તમારી પાસે હસવાના હજાર કારણો છે!





લોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો

સારું કરવાથી ભગવાન પણ આપણને ખૂબ જ શક્તિ- માનસિક તાકત આપશે, આપનું આરોગ્ય પણ સારું રહેશે, આપનું મનોબળ, ઈમ્યુનિટી પણ સારી રહેશે.


ભયનો ડર

Tried to write something from my own thoughts.
No resemblance to any articles




નિઃશુલ્ક કાર્ડિયાક સંભાળ

કચ્છી ગુજર્ર ડૉકટરની વિશ્વમાં વિવિધ જગ્યાએ રહેતાં દર્દીઓની કાર્ડિયાક સંભાળ


જુઠ

કહેવાય છે કે કોઈનું સારું થતું હોય તો મૌન રહેવું કે ખોટું બોલવામાં કાંઈજ વાંધો નથી.




ટ્રસ્ટના ઈન્કમટેક્ષ રીન્યુઅલ કરવાનો કાયદો

ચેરીટેબલ તથા ધાર્મિક ટ્રસ્ટના ઈન્કમટેક્ષ કમીશ્નર પાસે કલમ ૧૨એ, ૧૨એ.એ તથા ૮૦જીમાં ફરીથી રીન્યુઅલ કરવાનો કાયદો તા.



સમયની સાથે

આપણા બધાંની જિંદગીમાં પ્રશ્ર્નો તો હજારો હશે પરંતુ તેનો ઉતર માત્ર એ છે " થઇ જશે ", આ થઈ જશે શબ્દ જ આપણને એક પોઝિટિવ આશા જગાડે છે અને જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. એક નવી દિશા તરફ આગળ વધી શકીએ છીએ.



લોક ડાઉન એટલે લક્ષ્મણ રેખા

ટીવી શ્રેણીમાં રામાયણ સિરિયલમાં સીતાજીને દિયર લક્ષ્મણજીએ ચૌદ વરસના વનવાસમાં સીતાભાભીને કહેયું હતું કે ભાભી મે લક્ષ્મણ રેખા દોરી છે એમાં જ રહેજો, આ રેખા પાર કરીને ન જજો ,


સુખ એટલે

સુખ એટલે ગમતાંનો કરાતો ગુલાલ.


વેન્ટિલેટર

મોત સુધારવું તો આપણાં હાથમાં જ છે.


પપ્પા

સંગર્ષોમાઠી જિતાડનાર, હારને જીતમાં બદલનારા હમેશા ઊચાઇના શિખરને પ્રાપ્ત કરીને હમેશા વિનંર્મ બનવું એ પુત્રીને શિખ્વ્તા હોય છે.


મારા જીવનમાં 'હું' કયાં?

આમાં મારું સ્થાન કયાં? આ મારું શબ્દ કોનો નિર્દેશ કરે છે? મારું મતલબ "આત્મા" પણ માની શકીએ. આત્મા પૂછે છે કે આ સંસારની ઝંઝાળમાં અટવાયેલો હે માનવી! આમાં મારું સ્થાન કયાં છે?



ફોરવર્ડ

સોશ્યલ મીડિયા માટે ખુબ જ પ્રચલિત એવો આ શબ્દ ફોરવર્ડ  .


માતાપિતાને નમ્ર વિનંતી

રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમિયાન ૧૦ વાતો જણાવી હતી જે વિદ્યાર્થીઓને શિખવવામાં નથી આવતી.


એનકાઉન્ટર

૧)          પત્નીઓની કમાલ છે?



ચિંતન જ્યોત

*            અનંતની યાત્રામાં આપણું જીવન એક આંખના પલકારા જેવું છે.



Made in India

Be vocal for local.. Go local to global..





દરદી

ક્યારેય દરદી થઇ કોઈને પણ હોસ્પિટલમાં જવું ના પડે એવી પ્રાર્થના દરેક માનવી કરતો જ હોય, અરે!


કોરોના, કોરોના, કોરોના

કોરોનાનો ડર એટલો ફેલાતો જાય છે કે તેને અવસરમાં બદલી નાખવા માટે આજે બધી જ મલ્ટીનેશનલ કંપનીઓ આતુર અને સક્રિય છે.



સંપાદકની કલમે

લોકડાઉનના પાંચમા ચરણથી આપણે સૌ એક નવી દિશા - નવા વિચારો - નવા અભિગમ - નવા ઉમંગ સાથે નવી શરૂઆત કરી રહ્યા છીએ.



જિંદગી

જિંદગીની વ્યાખ્ય। વ્યક્તિ એ વ્યક્તિ એ બદલાય છે અને જીવાય છે સાથે સાથે જીતાય પણ છે.


Parenting - A Joint Effort

Parenting is not about who is a better parent or who makes child more smile or who plays with him more.. Parenting is never one person's job... It's always been a joint effort.


સમય

સમય ની વ્યાખ્યા કોઇકે બહુ સુંદર રીતે કરી છે.........



ચાલ જીવી લઇએ

જીવવી છે આવી જિંદગી તો ચાલ જીવી લઇએ---બધાની સાથે, બધાની પાસે, પોતાની સાથે ……



ઘરને બનાવો ઉપવન

કહેવાય છે ઘર એ તો ધબકતા હ્રદયથી બને છે, ફકત પથરોથી ઘર બનતું નથી.


Pizza Without Oven

Hello friends: Learn how to make Pizza without Oven in a single pan and like & share the video.








સમજણ

લગ્નોત્સુક યુવક-યુવતીઓને આદર્શ ગૃહસ્થ કે ગૃહિણી બનવા માટેનું માર્ગદર્શન:


ગઈકાલ અને આજ

ઘરેણાં- આભૂષણ સ્ત્રીઓનાં શણગારમાં મોખરાનું સ્થાન શોભાવે છે.







તને યાદ છે મિત્ર ?

આપણા જૂના મહોલ્લામાં પણ WiFiનું એક ટાવર હતું.





જીવન જ્યોત

* જીવનની મુસાફરી લોકલ ગાડી જેવી છે.


પક્ષીનો પોકાર

પક્ષી દર સાલ પોકાર કરે છે કે ક્યાંક અટકો, કાંઈક સમજો, તમારું જીવન તમને વહાલું છે તેમ અમારું જીવન અમને વહાલું છે.



સંપાદકની કલમે...

ગુજરાત વિધાન સભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નને પરિણામે બહાર આવ્યું કે તા.


જીવનમાં આવતી હીચકીઓનો પ્રતિકાર

ફિઝિકલ પ્રોબ્લેમ હોય કે સોશ્યલ ઈકોનેમિક્સ એને સ્વીકારીને તમે આગળ વધી શકો છો. પોઝીટીવ રહીને મહેનત કરીને તેને હરાવી શકો છે.


આયના મહેલ

મિત્રો સૌ પ્રથમ તો દેશ વિદેશમાં વસતા સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.



અમે વર્ધમાન નગર ભુજોડીના રહેવાસી

ભુજોડી ખાતે વર્ધમાન નગર તરીકે જૈનોની એક વસાહત છે. જ્યાં પ્લોટ અને તૈયાર બંગલા છે અને આપણે બધા જૈન અહીં રહીને આ જગ્યા ને હજી વધારે વિકાસ કરી શકીયે એમ છીએ. તો જે લોકો નાં મકાન છે તે જરૂર વિચાર કરે.


કાપ્યો છે !

જાન્યુઆરી મહિનો એટલે ઠેર ઠેર પતંગોના ઢગલા..



સંકલ્પ

૨૦૨૦ નવું વર્ષ, નવા સપના, નવી આશા, નવા સંકલ્પ, આ બધું પૂર્ણ કરવાની ઈચ્છા- ધગશ-ઉત્સાહ ને તનતોડ મહેનત માટે આપણે પહેલેથી જ તૈયારીઓ કરવા લાગીએ.


નવલ વર્ષની સંજીવનીઃ પ્રેમ-વિશ્વાસ

રસ્તે જતાં એક કરમાયેલા-કચડાયેલા પુષ્પને જોઈ મનમાં થયું દિલને હરી લેનારું, સુંદર મજાના આ ફૂલનું રૂપ- મસ્ત મજાની નજાકત બધું જ સાવ નામશેષ થઈ ગયું આમ છતાંય એની મહેંક હજુય જીવંત છે.


સંપાદકની કલમે

એક સમાચાર અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા વર્ષે હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાથી આશરે સાત હજાર લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં.


હસે તેની દુનિયા વસે

શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮


રખડવાનો આનંદ

શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮









સંપાદકની કલમે..

આજકાલ આપણા સમાજમાં છોકરાઓ મોટી ઉંમર થાય ત્યાં સુધી સમાજમાંથી આવતા કહેણમાંથી કોઈ કન્યાને પસંદ કરીને સગપણ/લગ્ન કરી લેતા નથી.


પ.પૂ.જયદર્શન વિ. મ.સા.નો પરિચય

છેલ્લા ૨૯ વર્ષમાં ત્રીસ હજારથી વધુ વખત પગપાળા વિહાર કરી ટૂંક સમયમાં જ દીક્ષા જીવનના ૩૦મા વર્ષમાં પદાર્પણ કરનાર પ.પૂ.






હસે તેની દુનિયા વસે

તાણમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાય છે મુક્ત હાસ્ય. જેમ સુપાચ્ય ભોજન સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે, તે જ પ્રમાણે મુક્ત હાસ્ય તન-મનને તંદુરસ્તી બક્ષે છે.


રખડવાનો આનંદ

‘વિશ્વની વિવિધતાને નિહાળવા પ્રવાસે જજો, વિશાળતા સંસ્કારશૈલીની નિહાળવા પ્રવાસે જજો,
પ્રકૃતિની અનુપમતાને પામવા તમે પ્રવાસે જજો, માનવ હૃદયની ભીનાશને માણવા પ્રવાસે જજો.’





મનનો વિકાર

વૃત્તિ સંક્ષેપ એ ત્રીજા પ્રકારનો બાહ્ય તપ છે.



તહેવાર અને તેનો સંદેશ

ધનતેરસ અને દિવાળી તહેવારોના રાજા તરીકેનું સ્થાન- માન ધરાવનાર સહુના પ્રિય તહેવાર.


પર્યુષણા પર્વ

જૈનોના દરેક પર્વનો રાજા આઠ દિવસ તપ, ત્યાગ, જીવદયા, અનુકંપા ને પાપ ધોવાનું પશ્ચાતાપ એટલે પર્યુષણ પર્વ.



શું બેંક ઉઠી ગઈ?!

(લેખકના પુસ્તક ‘હાસ્યનું મેઘધનુષ’માંથી સાભાર)




આરોગ્યલક્ષી યોજનાથી કોને ફાયદો?

સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે ‘મા અમૃતમયી યોજના, ‘અકસ્માત વીમા યોજના’જેવી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ આ આરોગ્યની તમામ યોજનાઓનો લાભ આમજનતાને કેટલો મળશે?



રખડવાનો આનંદ

શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા


સંસ્કૃતનું મહત્ત્વ

સંસ્કૃતનું સાહિત્ય અને કાવ્ય મધુર અને ઉત્તમ સુભાષિતોથી ભરપુર છે.


ચોકીદાર

આપણે આપણા જૈન ધર્મનું પાલન કરવામાં પણ..



રત્નકણિકા

૧) કર્મનો ઉદય કલંકરૂપ નથી પણ કર્મનો બંધ કલંકરૂપ છે.



Simple Things

Sometimes it is the Simple Things that give the Highest Level of Satisfaction !!!


સંપાદકની કલમે - સપ્ટેમ્બર ૨૦૧૯

આજના જમાનામાં બાળકો તેમજ યુવાવર્ગ સ્કૂલ કે કૉલેજમાં ભણવા જતા હોય તો ત્યાં છોકરાઓની છોકરીઓ સાથે કે છોકરીઓની છોકરાઓ સાથે મૈત્રી થઈ જાય છે.




મારી મહત્ત્વાકાંક્ષા

આજના માણસોની જે જે મહત્ત્વાકાંક્ષાઓ છે તેમાં સૌથી અગ્રીમ પૈસા અને સત્તા છે. જેમાં પછી તેના માટે કંઈ પણ કરી શકે છે અને આમાં તેણે આ દુનિયામાં શેના માટે અવતર મળ્યો છે તે ભૂલી જવાય છે.


એ-વન ડાયરી

(૧) કોઈકે પૂછયું, ‘તમને કોઈ વાત પર આશ્ચર્ય થાય છે?




શ્રી કલ્પસૂત્ર શાસ્ત્રનો મહિમા

ચૌદ પૂર્વધર યુગપ્રધાન મહર્ષિ શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ નવમા ‘પ્રત્યાખ્યાન પ્રવાહ’નામના પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ બનાવ્યું.



સંપાદકની કલમે - ઓગસ્ટ ૨૦૧૯

મુંબઈની નાયર હોસ્પિટલની કૉલેજ હોસ્ટેલમાં એક મહિલા ડૉકટરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યાના સમાચાર જાણી ખૂબ દુઃખ થયું.


How To Face Slowdown In Business?

Today when every industry and business is facing tremendous slowdown, this article point outs toward things we should do and what we should not.


ચોમાસું

ચોમાસું એટલે તપશ્ચર્યાની મોસમ જીવોની વિરાધનાથી દૂર રહીને આરાધના કરવાનું અવલંબન.


હમારે જમાને મેં

વ્યક્તિ એ સમાજનો અંગ છે. સમાજ દ્વારા તેની ઓળખ ને અસ્તિત્વ છે.





સોસાયટીના નોબોલ

Article is about the people of society who is always create a problem and blame the people who is getting success because of their hard work and time.



પગે લાગવું

હમણાં જ તહેવારોની વણઝાર આવી, હરવું-ફરવું- મોજ-મસ્તી કંઈક સારું કરવું કે સ્વીકારવું.



દિલ સે...

હેપ્પી મધર્સ ડે : ત્યારે-અત્યારે


સત્ય વચન

૧) મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગી બદલી શકો છો!



સમય

હાથમાંની ક્ષણને પૂરેપૂરી જીવીએ. કલ હો ના હો...


સંપાદકની કલમે - જુન ૨૦૧૯

થોડી મજાક મસ્તી કરવા જતાં પોતાની કિંમતી જિંદગી ગુમાવવી ન પડે તે ધ્યાનમાં રાખવું જોઈએ.




હિમોગ્લોબીન

હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા - એનેમિયાથી મુક્ત થવા ખોરાકમાં ફેરફાર કરવો આવશ્યક છે.


અનરેગ્યુલેટેડ ડીપોઝીટ મનાઈ સ્કીમ વટહુકમ ૨૦૧૯

૧) કાયદાના દાયરામાં, યંત્રણામાં ન આવતી ડીપોઝીટો સ્વીકારવાની યોજના, સ્કીમો પર બંદી (મનાઈ) કરતો વટહુકમ ૨૦૧૯.


જીવન મજેથી જીવો

* જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો.


આટલું કદીયે ન ભુલશો

૧) દરેક દિવસ નવો, દરેક રાત નિરાલી છે, મા-બાપનો પ્રેમ પામીએ તો દરરોજ દીવાળી.


જીવનમાં વસંત ક્યારે?

નિરાભિમાની રહીશું તો આપણા જીવનના અમુક હિસ્સામાં જ નહીં પરંતુ સમગ્ર જીવનમાં વસંત છવાયેલી રહેશે અને સમાજના દરેક વ્યક્તિ તરફ આપણને નિર્વ્યાજ પ્રેમ અને આદર અનાયાસે પ્રાપ્ત થશે.






સંપાદકની કલમે - મે ૨૦૧૯

વિદ્યાર્થીઓને પોતાના મા-બાપ તરફથી ઠપકો મળવાની કે પછી સમાજમાં પોતાને નીચા જોણું થવાની ચિંતા આત્મહત્યા તરફ દોરી જાય છે.



નોટબંધી અને પાણીપુરી!

અમે લેખ લખવા બેઠા અને લેખનું ઉપર મુજબનું શીર્ષક આપ્યું બરાબર એ જ ટાઈમે અમારા એક મિત્રે અમારા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો!


રત્ન કણિકા

આપણા પૂર્વજો નીચા મકાનમાં રહેતા, ઉંચા માણસો હતા.






સોગંધનું મહત્ત્વ

વર્તમાનપત્રો કે ટી.વી.માં પ્રથમ સમાચાર છેડછાડના જ હોય છે.





હસે તેનું દુઃખ ખસે

(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા - ૨૦૧૭)



જીવનનાં મૂલ્યો

૧) શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા, લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પરથી જ નક્કી કરે છે.



ધર્મ

દરેક જીવાત્માએ પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ.



સંપાદકની કલમે - માર્ચ

આપણે દરેક જણે સમજી લેવું જોઈએ કે આપણે જે કંઈ કમાઈએ છીએ તે ખરેખર તો ઈશ્વરની દેન છે.


Parenting - A Tough Job

Children don't belong to us like our esteemed property but they come through us in this beautiful world to achieve their higher goals.. Our job is to give the direction.




A S P T

કોઈની પણ નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે.


સત્ય વચન

૧) મનનો અભિગમ બદલવાથી તમે તમારી આખી જિંદગી બદલી શકો છો.




મધુર સરગમ

૧) સૌથી ઉત્તમ દવા હાસ્ય છે, સૌથી ઉત્તમ સંપત્તિ બુદ્ધિ છે, સૌથી ઉત્તમ હથિયાર ધૈર્ય છે, સૌથી ઉત્તમ સલામતી વિશ્વાસ છે. અને આનંદની વાત એ છે કે આ બધું મફત છે.



જાણવા જેવી બાબતો..

૩૧ બાબતો જે મને લાગે છે કે મેં આજે જાણી તે અગર પહેલાંથી જ જાણી લીધી હોત તો..



સ્મૃતિ મંજૂષામાં સચવાયું - એક અણમોલ મોતી

જીવનમાં કેટલાક પ્રસંગોની છાપ હૃદય પર કાયમ માટે અંકિત થઈ જાય છે. વર્ષોના વર્ષો વીતતા રહે તો પણ એ ઘટના જાણે હજુ હમણાં જ બની હોય તેમ આંખો સમક્ષ તાદૃશ બની જાય છે.


ચાલો, હળવા થઈ હસી નાખીએ!

આજની ટેન્શનભરી જિંદગીમાં, બુલેટ ટ્રેઈનની ઝડપે વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં અને અમદાવાદમાં શહેરીજનોને ધુણાવતા ‘ભૂવાઓ’ના સામ્રાજ્યમાં ‘બૂરે દિન’ક્યારે જશે તેની રાહ જોવામાં ને જોવામાં બીજું ઈલેક્શન બારણે ટકોરા મારી રહ્યું છે!



નૂતન વર્ષ

આ લેખ લખ્યા પહેલાં મારા સર્વે ગુજર્ર ભાઈ-બહેનોને નૂતન વર્ષના અભિનંદન.


Capture Yourself

Sometimes, what matters the most is not capturing the moment but rather living it.



Happy 2019!!

As year 2018 comes to an end, let’s bid the last year an Adieu with a Flashback.


Disruption & Equity Investing

The market pays a premium for simple stories. Stay away from the onions where you have to peel back multiple layers to understand them....


જીવનમાં વસંત ક્યારે આવે?

વસંત એટલે સામાન્ય ભાષામાં વિકાસ, પલ્લવિત થવું, આનંદ ઉભરાવવું કે સદાબહાર રહેવું.


મારા જીવનની યાદગાર ક્ષણો

‘સાહિત્ય સ્પર્ધા’ના આયોજનથી ગુજરાતી સાહિત્યનું તથા માતૃભાષાનું ગૌરવ વધે તથા નાના-મોટા ભાઈબહેનોને પોતાના વિચારો લેખન દ્વારા પ્રસ્તુત કરવાનો અવસર મળે છે. નિબંધ-લેખનના આયોજન બદલ હું શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ તથા ‘કચ્છ ગુર્જરી’પરિવારનો હાર્દિક આભાર માનું છું.


ટહુકો

મને લખવાની આ તક મળી તે બદલ ‘કચ્છ ગુર્જરી’નો આભાર.



સંપાદકની કલમે - ડિસેમ્બર

આપણા દેશમાં ૬૦ વરસથી વધુ ઉંમરની વ્યક્તિઓની સંખ્યા દસ કરોડથી પણ વધારે થઈ ગયેલ છે.


Financial Planning - Legal Heir Vs Nominee

The article throws light on one of the important aspects of Financial planning i.e. Legal Heir Vs Nominee. It states the importance of nomination along various classes of assets.


સંદેશ

કોઈની પણ સામે એક આંગળી ચીંધતાં પહેલાં જોઈ લ્યો ત્રણ આંગળી પોતાની તરફ આપોઆપ વળેલી જ હોય છે.






Hold Yourself

A story of a father and a daughter who don’t have much time together.



નિર્ણય

નિર્ણય લેવાવાળા આપણે કોણ ???




સરલ-સંદેશ

ધર્મને જીવનમાં સંવારવાનો પ્રયત્ન જરૂર કર.


૧૯મી સદીનું વેકેશન

૧૯ મી સદીનું વેકેશન ખૂબ જ સુંદર અને ભવ્ય હતું. મોજેમોજ હતી અને પરિવારની એકતા હતી. ન મોબાઈલ હતો, ન ટીવી હતું, છતાંય ભરપુર મનોરંજન હતું.



અહંકાર

અહંકારથી વિનાશ સર્જાય છે, અહંકારથી નાબુદીની શરૂઆત થાય છે.


દૃષ્ટિવાદ

જૈન ધર્મના ચૌદ પૂર્વ એ અપૂર્વ છે.



જૈન ધર્મ અને વિજ્ઞાન

વિજ્ઞાનની સાથે દોટ મૂકવાની સાચા જૈનને ક્યારેય જરૂર નહીં જ પડે






Forgiveness

IF MIND IS WOUNDED, FORGIVENESS HAS HEALING POWER,
IF ANGER IS DISEASE, FORGIVENESS IS THE MEDICINE,
IF RESENTMENT IS DARKNESS, FORGIVENESS IS SUNLIGHT.


તીર્થંકર પરિચય - શ્રી અજિતનાથ

સંસારમાં જન્મથી જ વૈરાગ્ય, સન્યાસપણું, જ્ઞાન, ધ્યાન અને ઉચ્ચ ચિંતન દ્વારા ધર્મ સાધનાનો માર્ગ પ્રશસ્થ કરી તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામી સિદ્ધ થઈ વર્તમાન કાળે સિદ્ધ શિલામાં બિરાજે છે.


જીવનમાં વસંત ક્યારે આવે?

કુદરતની વસંત તો સમય અનુસાર જ માણવા મળે. જીવનમાં વસંત તો હર ઘડી - હર સંજોગ હર
પરિસ્થિતિમાં માણવાની અદ્ભુત કળાનો અઢળક ખજાનો આપણામાં જ છે.


Vintage Years

A few simple tips that we can keep in mind, if we have an ageing parent or relative at home.



૪૦૦માં અંકની યશગાથા

સમાજની પારાશીશી સમાન ‘કચ્છ ગુજર્રી’ વધારેને વધારે પ્રગતિનું સોનેરી સ્વપ્ન સાકાર કરે અને ઉન્નતિના શિખરો સર કરે એ જ શુભકામના.


ક્ષમાપના

ક્ષમાપના એ પર્વાધિરાજ પર્યુષણનું એક પ્રાણરૂપ કર્તવ્ય છે.


જીવનના વહેણ

દરેક કાર્ય પ્રેમપૂર્વક અને આનંદપૂર્વક કરતાં શીખવું જોઈએ.


ઈ-ચેતનાનું અવતરણ

સમસ્ત કચ્છી ગુર્જર જૈન સમાજના વૈશ્વિક સ્તરને સ્પર્શતી બે શકવર્તી ઘટના ગયા મે મહિનામાં મુંબઈના ક્ષિતિજેથી અવતરી.


મારી મહત્ત્વાકાંક્ષા

અલગ અલગ લોકોની જુદી જુદી મહત્ત્વાકાંક્ષા હોય છે. કોઈની મોટા બનવા માટેની, તો કોઈની ધનવાન બનવાની હોય છે. કોઈની માન- સન્માન પામવાની મહત્ત્વાકાંક્ષા હોય છે. આજના યુગમાં છોકરા-છોકરીઓને વિદેશ જવાની ઈચ્છા હોય છે. કોઈ વૈજ્ઞાનિક લોકો પણ પોતાનું નામ કમાવા ઈચ્છે છે. હું પણ એક વ્યક્તિ છું મારી પણ કંઈ મહત્ત્વાકાંક્ષા છે.


Aspire Yourself

This one is about Superheros. How we spend each moment with heros, but fail to realize. After all, mothers are superheros.


ભવ-અનુભવ

માનવીભવ આપણને એકજ વખત મળે છે તે પણ ચોર્યાસી લાખ ફેરા ફર્યા પછી પુણ્ય ચડિયાતા હોય તોજ.


જીવનમાં ધર્મની મહત્તા

‘મોતની ઘડી સુધી જો નહીં કરો ધરમ, ક્યાં થશે જનમ મારો ક્યાં થશે જનમ’


LYF within LIFE

A serious write up on the seriousness of Today's Life and the demands that it brings along.


જોવાની દૃષ્ટિ

જીવનને જોવામાં જો તમે સારી બાબતો કેળવશો તો તમારી આંખ શુભત્વને સતત પામશે.



શ્રી આદિનાથ જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ

(આપણે ભગવાન શ્રી આદિનાથ સ્વામી, શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી નેમનાથ સ્વામી, શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી મહાવીર સ્વામીના જીવન ચરિત્ર વિશે કેટલુંક જાણીએ છીએ, પરંતુ બાકી ૧૬ તિર્થંકરો વિશે ખૂબ જ ઓછો પરિચય ધરાવીએ છીએ. તેથી તમામ ૨૪ તિર્થંકરોનાં જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવા પ્રયત્ન કરીશું.)



Proverbs

Proverbs were the strongest advices that we got in our childhood. Re-living them now in their Truest Terms!


અવાજ

અવાજમાં પણ ભાત ભાતના સ્વર હોય છે. સારો અને ખરાબ પણ.


Mumbai Monsoon!!

With Monsoon just around the corner, Let us celebrate Rains and Mumbai's Love Affair and all the wonderful things that it brings along.


When The Ladder Of Fear Goes Up

The main retrograde in the life of the people that makes them fail many times is their fears. So the article encompasses some words about fear.


સ્વભાવ

કુદરત ની આ સૃષ્ટિ માં જડ કે ચેતન દરેક ને પોતાનો સ્વભાવ હોય. જન્મ થી જ લોહી માં વણાયેલો હોય. સારો પણ હોય ને ખરાબ પણ હોય. તે જલ્દી થી બદલાઈ ન શકે, પણ જો તેને મઠારવા માં આવે તો અદભુત કળાકૃતિ જરૂર બનાવી શકાય.


Life is beautiful

જિંદગી ખૂબસૂરત છે. જિંદગી જીવવા જેવી છે, ઉજવવા જેવી છે.



પ્રાણઘાતક ક્રોધ

ગુસ્સો કરવાથી સ્વભાવ ચિડિયો થઈ જાય છે. કાર્યક્ષમતા ઘટી જાય છે. અનુક્રમે વિકાસ અટકી જાય છે.


હસે તેનું દુઃખ ખસે

હસતાં બાંધેલાં કર્મ રડતાં પણ નહીં છૂટે.



મારી મહત્ત્વાકાંક્ષા

મહત્ત્વાકાંક્ષા વગરની વ્યક્તિ સઢ વગરના વહાણ જેવી હોય છે.


I Value Myself More

This article is about all the pain you can ever feel but still have a will to value yourself more than the person causing you the pain.


હસે તેનું દુઃખ ખસે

હું ક્યાં પણ પ્રવાસ કે પીકનીકમાં જાઉં તો એ દરમિયાન બહેનો પ્રવાસનો આનંદ લુંટાવવાને બદલે જ ઘરની વાતો. ‘સાસુ આમ- જેઠાણી તેમ’વગેરે વગેરે.. સત્સંગમાં જાઓ તો પણ બહેનોને કામવાળીની ચિંતા, કૂકરની ત્રણ સીટીનું ટેન્શન, પરીક્ષા, બાળકો વગેરેથી હંમેશા ચિંતિત જ હોય ત્યારે હું અવનવી વાતો કરીને એ લોકોને હસતા કરું.. મને થાય કે મહિલાઓ હસવી જ જોઈએ. આ ઉપરથી મેં નિબંધ લખ્યો છે.



Have I Changed For Good?

This article is about how a person can change their entire life upside down for the better good.


The 10 Digit Number

In this smart world remember The 10 digit Health number 9856222110 to keep you fit!




Nights Personified

The nights are always more intense than the days. Everything gets magnified ten folds. One can appreciate everything better, be it the sounds of cricket or the deafening silence.


કચ્છડો બારે માસ

‘શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, ને (આપણો) કચ્છડો બારે માસ.’


હસે તેનું દુઃખ ખસે

જે સંયોગ મળ્યો છે તેને હસતાં મોઢે સ્વીકારી લો અને તો જ દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહિ કરી શકે. જે પરિસ્થિતિમાં કુદરતે રાખ્યાં છે એ જ પરિસ્થિતિમાં રાજી રહેતાં શીખો.


મારી મહત્ત્વાકાંક્ષા

મહત્ત્વાકાંક્ષા જીવનને શિખર પર પહોંચાડતી જડીબુટ્ટી છે.


માનવ એટલે સાહસની સીડી

દરેક પ્રાણીઓમાં માનવને બુદ્ધિશાળી કહ્યો છે કેમ કે તે પોતાના બુદ્ધિ, ચાતુર્ય વડે કોઈપણ કામને પાર પાડી શકે છે. ફક્ત જરૂર છે માત્ર તકને ઝડપવાની, પારખવાની.


સ્વસ્થ મન, સ્વસ્થ વિચાર

આપણા મન અને વિચારો થકી જ આપણા જીવનનું ઘડતર થાય છે. સકારાત્મક વિચારો જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે તો નકારાત્મક વિચારોી તેથી વિપરિત અસર થાય છે.


માંદગી વરદાનરૂપે

માંદગીને સહર્ષ સ્વીકારીને વર્ષોના કર્મો કદાચ કલાકમાં ક્ષય થઈ શકે, કોઈપણ માંદગી વ્યક્તિને દુઃખી નથી કરી શકતી, પણ વ્યક્તિ માંદગીને કેમ પકડે છે એના ઉપર એની તીવ્રતાનો આધાર છે.


A Mindful Approach

Everyone needs to have a safety valve - a way to relax or take a break from a stressful situation.



Accept Yourself

Accepting Yourself as who you are is the first step to Success. Accept yourself, and rejoice!


કચ્છડો બારે માસ

ભૂમિ ગમે ત્યાંની હોય પણ જો માદરે વતન હોય તો તેના ઉલ્લેખ માત્રથી બાગબાગ થઈ જવાય છે.


હસે તેનું દુઃખ ખસે

કુદરત તરફથી માનવજાતને હાસ્ય નામનું અદ્દભુત ઔષધિ ભેટરૂપે મળેલ છે જે માણસ જન્મતાંની સાથે જ એને આજીવન વાપરી શકે છે. હસતો માણસ તાજા વહેતા ઝરણાની જેમ તાજગી વેરતો જાય છે.



શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ

જરૂરિયાત પ્રમાણે અને અનુકૂળતા હોય, તક મળે અને નવી ભાષા શીખવાની ધગશ હોય તો જ વ્યક્તિ એકથી વધારે ભાષાઓનું જ્ઞાન મેળવવા સમર્થ બનતા હોય છે.


KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates